યહોવા પાસે પાછા આવો

યહોવા પોતાના ખોવાઈ ગયેલાં ઘેટાંને શોધે છે અને પોતાની પાસે પાછા આવવા ઉત્તેજન આપે છે.

નિયામક જૂથ તરફથી પત્ર

નિયામક જૂથ આ પત્ર દ્વારા યહોવાના વાડાથી દૂર થઈ ગયેલા ઈશ્વરભક્તોને પાછા આવવા વિનંતી કરે છે.

ભાગ ૧

“ખોવાઈ ગયેલાને હું શોધીશ”

શું યહોવા એવું વિચારે છે કે, તેમની ભક્તિમાં ઠંડી પડી ગયેલી વ્યક્તિ ક્યારેય બદલાશે નહિ?

ભાગ ૨

ચિંતા થવી—‘ચારેબાજુથી દબાણ’

હમણાં યહોવાની ભક્તિમાં પહેલાં જેટલું કરી ન શકવાને લીધે જો તમે નિરાશ થઈ ગયા હો, તો બાઇબલની એક સાદી સલાહ તમને મદદ કરી શકે છે.

ભાગ ૩

મનદુઃખ થવું—“ફરિયાદ કરવાનું કારણ હોય”

મંડળના ભાઈ કે બહેને તમને દુઃખ પહોંચાડ્‌યું હોય ત્યારે, એ દુઃખ સહેવા ત્રણ બાઇબલ સિદ્ધાંતો મદદ કરે છે.

ભાગ ૪

મન ડંખવું—‘મારા પાપથી મને શુદ્ધ કરો’

તમે કઈ રીતે તમારું મન શુદ્ધ રાખી શકો?

ભાગ ૫

‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો

જો મારે યહોવા પાસે પાછા આવવું હોય, તો હું ક્યાંથી શરૂ કરું? મંડળનાં ભાઈ-બહેનો મને કઈ રીતે આવકારશે?

આખરમાં

તમે યહોવાના લોકો સાથે હતા ત્યારનો કોઈ ખાસ બનાવ યાદ છે?