સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૨૩ની કુલ સંખ્યા

૨૦૨૩ની કુલ સંખ્યા
  • યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૫

  • અહેવાલ આપનાર દેશો: ૨૩૯

  • કુલ મંડળો: ૧,૧૮,૧૭૭

  • સ્મરણપ્રસંગની હાજરી: ૨,૦૪,૬૧,૭૬૭

  • સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૨૨,૩૧૨

  • પ્રકાશકોનું શિખર a: ૮૮,૧૬,૫૬૨

  • દર મહિને પ્રચાર કરતા સરેરાશ પ્રકાશકો: ૮૬,૨૫,૦૪૨

  • ૨૦૨૨ કરતાં % વધારો: ૧.૩

  • બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યા b: ૨,૬૯,૫૧૭

  • દર મહિને સરેરાશ પાયોનિયર c પ્રકાશકો: ૧૫,૭૦,૯૦૬

  • દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૭,૩૮,૪૫૭

  • પ્રચારના કુલ કલાકો: ૧,૭૯,૧૪,૯૦,૭૧૩

  • દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસો d: ૭૨,૮૧,૨૧૨

૨૦૨૩ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૨૨થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૨૩માં પૂરું થાય છે.

a જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર હિંદીમાં આ લેખ જુઓ: “પૂરી દુનિયા મેં કિતને યહોવા કે સાક્ષી હૈં?

b જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

c એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલા સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.

d વધુ માહિતી માટે jw.org પર આ લેખ જુઓ: “યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?