૨૦૨૩ની કુલ સંખ્યા
યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૫
અહેવાલ આપનાર દેશો: ૨૩૯
કુલ મંડળો: ૧,૧૮,૧૭૭
સ્મરણપ્રસંગની હાજરી: ૨,૦૪,૬૧,૭૬૭
સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૨૨,૩૧૨
પ્રકાશકોનું શિખર a: ૮૮,૧૬,૫૬૨
દર મહિને પ્રચાર કરતા સરેરાશ પ્રકાશકો: ૮૬,૨૫,૦૪૨
૨૦૨૨ કરતાં % વધારો: ૧.૩
બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યા b: ૨,૬૯,૫૧૭
દર મહિને સરેરાશ પાયોનિયર c પ્રકાશકો: ૧૫,૭૦,૯૦૬
દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૭,૩૮,૪૫૭
પ્રચારના કુલ કલાકો: ૧,૭૯,૧૪,૯૦,૭૧૩
દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસો d: ૭૨,૮૧,૨૧૨
૨૦૨૩ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૨૨થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૨૩માં પૂરું થાય છે.
a જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર હિંદીમાં આ લેખ જુઓ: “પૂરી દુનિયા મેં કિતને યહોવા કે સાક્ષી હૈં?”
b જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?”
c એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલા સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.
d વધુ માહિતી માટે jw.org પર આ લેખ જુઓ: “યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?”