સજાગ બનો! નં. ૩ ૨૦૧૬ | સારી આદતો કેળવવા શું કરશો?
જાણે-અજાણે આપણી આદતોની સારી કે ખરાબ અસર આપણા જીવન પર પડતી હોય છે.
મુખ્ય વિષય
૧ વાજબી બનો
સારી આદતો કેળવવી અને ખરાબ આદતો દૂર કરવામાં સમય લાગે છે. મહત્ત્વની આદતો કઈ છે એ જાણો.
સજાતીય સંબંધ વિશે શાસ્ત્ર શું કહે છે?
શું એ સજાતીય કાર્યોની વિરુદ્ધમાં છે? શું એ સજાતીય સંબંધ રાખનારાને ધિક્કારવાનું જણાવે છે?
કુટુંબ માટે મદદ
કઈ રીતે સમસ્યા વિશે વાતચીત કરવી
પુરુષો અને સ્ત્રીઓની વાતચીત કરવાની રીત અલગ અલગ હોય છે. એ સમજવાથી ઘણી મુશ્કેલીઓ ઓછી થશે.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
શ્રદ્ધા
શાસ્ત્ર કહે છે, “શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે.” શ્રદ્ધા શું છે? તમે કઈ રીતે એ કેળવી શકો?
ખોરાકની એલર્જી અને ખોરાક ન સદવો—એમાં શું ફરક છે?
જાતે ઇલાજ શોધવાથી શું નુકસાન થઈ શકે?
બીજી ઓનલાઇન માહિતી
યુવાનો ઈશ્વરમાં શ્રદ્ધા વિશે જણાવે છે
આ ત્રણ મિનિટના વીડિયોમાં અમુક યુવાનો જણાવે છે કે તેઓ કેમ માને છે કે એક સર્જનહાર છે.